Thursday, January 24, 2008

‘સ્નેહ’ એટલે!! -- દૌલતભાઈ દેસાઈ

દરિયે બેઠા અમે માત્ર શરીરે ઉદતી શીકર ઝીલતાં રહ્યાં,

ને ક્ષિતિજમાં સમંદરમાં ડૂબતો સૂર્ય જોતાં રહ્યાં,

હાથમાં હાથ મૂકી પાણીમાં છબછબિયાં કરતાં રહ્યાં,

ને પછી એમ જ કારમાં બેસી ઘરે આવ્યાં!

બધાં પૂછે: ‘બહુ વાતો કરીને કાંઈ!’,

કેવી રીતે કહું કે,

અમે વિના બોલ્યે લાખો વાતો કરી હતી (!?),

અમે ક્ષિતિજમાં વિસ્તર્યા હતાં ને મૌનમાં ફોર્યા હતાં! (?)

--દૌલતભાઈ દેસાઈ

After very long i m putting something on blog.. i found this on one of the news paper site. I have been reading late Dr Daulatbhai Desai since i was in 6th grad. I always loved his writtings. Always inspiring and encouraging!!

No comments: